નવી દિલ્હી : અમેરિકાએ મંગળવારે એકવાર ફરીથી કાશ્મીર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાએ બીજી વખત જણાવ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષી મુદ્દો છે. ત્યાર બાદ પણ પાકિસ્તાની વડાપ્રધાન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે આ મુદ્દે દખલ દેવાની માંગ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા એલિજાબેથ ટ્રુડોએ કહ્યુ કે, કાશ્મીર અંગે અમારી સ્થિતી બદલાઇ નથી. અમે આ મુદ્દે તણાવ ઓછો કરવા અનેભારત અને પાકિસ્તાન બંન્નેની સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમેરિકા આ મુદ્દે પહેલા પણ કેટલીકવાર પોતાનો મત સ્પષ્ટ કરી ચુક્યું છે. ગત્ત ઓગષ્ટ મહિનામાં જ અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર અંગે અમારૂ વલણ બદલાયું નથી.
કાશ્મીર અંગે કોઇ પણ ચર્ચાની ગતિ, ગુંજાઇશ અને સ્વરૂપ અંગે બંન્ને પક્ષોનો નિર્ણય લેવાનો છે. અમે ભારત અને પાકિસ્તાન ના સંબંધો મજબુત કરવા માટે ઉઠતા દારેક પગલાનું સમર્થન કરીશઉં. ઉલ્લેખનીય છે કે, અમેરિકી વિદેશ મંત્રાલયનું આ નિવેદન સોમવારે નવાઝ શરીફની પાકિસ્તાનનાં તમામ દળો સાથે થયેલી બેઠક બાદ આવ્યું છે .
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…