શ્રીદેવીના મૃત્યુના 3 મહીના બાદ દુબઈની હોટલમાં જોવા મળ્યા આ ફેરફારો
દુબઈ સ્થિત હોટેલમાં શ્રીદેવીના મૃત્યુને લગભગ 3 મહિના થઈ ગયા છે. આ 3 મહિનામાં હોટેલમાં ઘણા ફેરફારો નોંધવામાં આવ્યા છે. આનું કારણ છે શ્રીદેવીનું રહસ્યમય મૃત્યુ. 3 મહિના પહેલાના આ ઘટનામાં નિવૃત્ત એસીપી વેદ ભૂષણે આને હત્યા ગણાવી છે. વેદ ભૂષણે…