ઇસ્લામાબાદ : પાકિસ્તાને રડારની પકડમાં નહી આવતું અને 2200 કિલોમીટરની રેન્જનું આયુધ લઇ જવા સમક્ષ જમીન થી જમીન સુધી માર કરી શકતી બેલેસ્ટીક મિસાઇલ અબાબીલનું સફળતાપુર્વ પહેલુ પરિક્ષણ કર્યું હતું. ભારતે કેટલાક શહેરો આ મિસાઇલનાં નિશાન પર આવી ગયા છે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે એક નિવેદનમાં કહ્યું કે અબાબીલ મલ્ટિપલ ઇડિપેડેટ રિ એન્ટ્રી વેહીકલ ટેકનીકનો ઉપયોગ કરીને 2200 કિલોમીટરનું મહત્તમ અંતર સુધી પરમાણુ આયુધ લઇ જવા સક્ષમ છે.
પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સને એક નિવેદનમાં કહ્યું કે અબાબીલ પરમાણુ આયુધોને લઇ જવા સક્ષણ છે અને તેની ક્ષમતા ઉચ્ચ સટીકતા સાથે દુશ્મનનાં રડારમાં આવ્યા વગર એક સાથે અનેક લક્ષ્યો ભેદી શકે છે.
આઇએસપીઆરે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પરીક્ષણ આયુધ પ્રણાલીની અલગ અલગ ડિઝાઇન અને ટેક્નિકલ પાસાઓનાં માન્યકરણ માટે કરવામાં આવ્યું હતું. જો કે પાકે કહ્યું કે અબાબીલ પ્રણાલીનો વિકાસ વિસ્તારમાં વધી રહેલ બેલેસ્ટિક મિસાઇલમાં સંરક્ષણ માટે કરવામાં આવ્યું છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…
(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…