શું તમે ક્યારેય એકલા એકલા બબડતા હો છો? શું અરીસામાં જોઈને તમે જાણે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરતા હો એ રીતે મોટેથી વાતો કરો છો? કેપછી એકલા હો ત્યારે તમે કોઈ બીજાની સાથે વાત કતા હો એ રીતે મનોમન કે મોટેથી વાતો કરો છો? જો અાવું થતું હો તો ચિંતા કરશો નહીં. તમને કોઈ માનસિક બીમારી નથી ઉલટાનું તમારી અા અાદત તમને સ્ટ્રેસમુક્ત કરનારી છે. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે પોતાના જ વિશે ત્રીજા પુરુષ એકવચનમાં વાત કરવા લાગે છે ત્યારે તે બીજા વિશે અાપમેળે વિચારવા લાગે છે. અાવી અાદતને કારણ મગજ રિલેક્સ થાય છે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…