અમદાવાદ: વડગામ નજીક અાવેલ મુક્તેશ્વર મઠની પદભ્રષ્ટ સાધવી જયશ્રીગિરીની ગઈ માડી રાતે સાબરમતી સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટના અાધારે વડગામ પોલીસે ગઈમોડી રાતે ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં નોટબંધી દાખલ થયા બાદ જયશ્રીગિરીએ યોજેલ લોક ડાયરામાં ચલણી નોટો ઉડાડવામાં અાવી હતી અને બે શખસોએ ફાયરિંગ પણ કર્યું હતું. અા ઉપરાંત જયશ્રીગિરી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ પણ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ગઈકાલે વડગામ પોલીસે ખુદ ફરિયાદી બની જયશ્રીગિરી વિરુદ્ધ ફાયરિંગ અને છેતરપિંડીની એફઅાઈઅાર દાખલ કરી હતી. જયશ્રીગિરી અગાઉના ગુનામાં સાબરમતી જેલમાં બંધ હોય વડગામ પોલીસે ગઈ મોડી રાતે ટ્રાન્સફર વોરંટથી સાબરમતી સબજેલમાંથી સાધવી જયશ્રીગિરીની ધરપકડ કરી તેને વડગામ લઈ જવામાં અાવી હતી. પોલીસે અાજે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરનાર છે.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…