કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સવાલ ઉભો કર્યો છે. લંકેશ નક્સલિઓને સરેન્ડર થવા માટે મદદ કરતી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે ગૌરી નક્સલિઓને સમર્થન આપતી હતી તો તે આ કોનાં આદેશથી કરી રહી હતી?
જો ગૌરી લંકેશનાં આ કાર્યને લઇ રાજ્ય સરકારને ખબર હતી તો એમણે સિક્યુરીટી સુરક્ષા કેમ આપવામાં ન આવી. ગૌરી લંકેશની હત્યાને રવિશંકર પ્રસાદે કર્ણાટક સરકારની સૌથી મોટી હાર ગણાવી છે. સાથે રવિશંકર પ્રસાદે એ પણ પ્રશ્ન ઉભો કર્યો છે કે કેરલમાં આરએસએસનાં કાર્યકર્તાઓની પણ હત્યા થતી હોય છે પરંતુ એને મુદ્દો બનાવવામાં નથી આવતો.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…