અમદાવાદ: સરદારનગર અને શાહીબાગ વિસ્તારમાં પરિણીતા અને તરુણી પર બળાત્કાર ગુજારાતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરદારનગરમાં રહેતી ૩પ વર્ષીય પરિણીતા પર મેઘાણીનગરના પુષ્પાનગર ખાતે રહેતા વિક્રમસિંહ રાઠોડ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગની ગજાનંદ સોસાયટી ખાતે રહેતા મેહુલ ગોપાલભાઇ લેઉવા નામના શખ્સે આ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને માણસા નજીક છોડી દઇ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…
અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…
ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…