રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે 68માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા પડકારજનક વૈશ્વિક ગતિવિધિયો છતાં પણ સારું પ્રદર્શન કર રહી છે. રાષ્ટ્રપતિએ કાળા નાણાંને બેકાર કરતા ભ્રષ્ટાચાર સામે લડતા, વિમુદ્રીકરણથી આર્થિક ગતિવિધિઓમાં કેટલાક સમય માટે મંદી આવી શકે છે. રાષ્ટ્રપતિએ ડિજિટલ પેમેન્ટના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેનાથી લેવડદેવડમાં ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સમર્થન આપતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચુંટણી એક સાથે કરાવવા સમર્થન કર્યું છે. તેમણે બુધવારના કહ્યું કે એક સાથે ચુંટણી કરાવવાથી વ્યય અને જોગવાઈને લગતી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
રાષ્ટ્રપતિએ આ વિશે ચુંટણી પંચને પગલાં ભરવા સલાહ આપતા કહ્યું કે તે તમામ રાજનૈતિક પાર્ટીઓને એક પ્લેટફોર્મ પર લાવે, જેથી આ મુદ્દા પર વિચાર કરી શકે.
રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે ચુંટણી પંચ તરફથી આયોજિત એક કાર્યક્રમ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજનૈતિક દળ સામૂહિક રીતે આ વિચાર કરે અને એમાં ચુંટણી પંચને પણ સામેલ કરવા જોઈએ.
હું ખુદ આ વાત પર વિશ્વાસ કરું છું કે જો તમામ રાજકીય પાર્ટીઓ ગંભીરતા સાથે આ મુદ્દા પર સહમત થઈ જાય તો લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ એક સાથે થઈ શકે છે. આ તકે રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે શામેલ હતા.
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…