સિગારેટ સ્મોકિંગથી ગંભીર અને પ્રાણઘાતક રોગો થાય છે એવી ચેતવણીને અવગણનારા લોકોના મનમાં રાઈ ભરાયેલી હોય છે કે મને કંઈ નહીં થાય. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના નિષ્ણાતોનો લેટેસ્ટ અભ્યાસ વર્ષોથી સ્મોકિંગ કરવા છતાં મને કંઈ નથી થયું એવું માનનારા લોકોની અાંખો ખોલે એવો છે. અા નિષ્ણાતોનું કહેવું છે કે ધારો કે તમે યંગ એજમાં સ્મોકિંગને કારણે થતા રોગોથી બચી ગયા તો ઘડપણ એની અાડઅસરોમાંથી બાકાત નથી રહેવાનું. તમાકુ અને નિકોટિનની અસરને કારણે શરીર ખોખલું થઈ જાય છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…
(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…
(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…