ચંડીગઢ : ખેડૂત સંગઠનો દ્વારા લોન માફી અને ઉપજના ટેકાનાં ભાવ વધારવાની માંગના મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન દરમિયાન શુક્રવારે સેંકડો ખેડૂતોએ દિલ્હીને પંજાબ અને હરિયાણા સાથે જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગ-1 સહિત કેટલાક રાજમાર્ગો પર જામ લગાવી દીધો હતો. ખેડૂતોએ અહીંથી લગભગ 45 કિલોમીટર દૂર હરિયાણાનાં અંબાલામાં માર્કેટિંગયાર્ડ નજીકથી પસાર થયો હાઇવે બ્લોક કરી દીધો હતો.
પ્રદર્શનકરનાર ખેડૂતોએ રાષ્ટ્રીય રાજમાર્ગ -1 પર પોતાનાં ટ્રેક્ટરો ઉભા કરી દીધા અને આકરો તડકો હોવા છતા પણ રસ્તા પર બેસી ગયા હતા. ખેડૂત કૃષી ક્ષેત્રમાં સ્વામીનાથ કમીશનનાં તે અહેવાલને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે જેમાં ખેડૂતોને લોન માફી, પાકનાં ટેકાનાં ભાવ વધારવા અને અન્ય માંગણીઓ સ્વિકારવાની વાત કરવામાં આવી છે.
હરિયાણા ખેડૂત સંઘનાં અધ્યક્ષ ગુરનામસિંહે કહ્યું કે અમે કેન્દ્ર સરકારની નીતિઓની વિરુદ્ધ વિરોધ કરવા માટે રાજમાર્ગ પર જામ લગાવ્યો છે. અમે ત્રણ કલાક માટે રાજમાર્ગને જામ રાખશે. અમે શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યા સુધી કેન્દ્ર સરકાર અમારી માંગોને નહી માને અમે નહી હટીએ. પાડોશી રાજ્યો પંજાબમાં ખેડૂતોનાં ઔદ્યોગિક શહેર ફગવાડા નજીક હાઇવે બ્લોક કર્યો હતો.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…