તહેવારોનાં મોકા પર યાત્રિઓની ભીડને ધ્યાનમાં રાખતા ભારતીય રેલ્વેએ પનવેલ અને હજૂર સાહેબ નાંદેડની વચ્ચે 48 48 સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન દુર્ગા પુજા, દિવાળી અને ઠંડીની સિઝનમાં જ ચલાવવામાં આવશે.
ભારતીય રેલ્વેએ એક નિવેદન રજૂ કર્યું છે કે હજૂર સાહેબ નાંદેડથી સ્પેશિયલ ટ્રેન દર શનિવારનાં સાંજે 5:30 કલાકે પનવેલે ચલાવવામાં આવશે. આ સાપ્તાહિક ટ્રેન 1 સપ્ટેમ્બર 2018થી 23 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે. આ ટ્રેનનો પનવેલ સુધી પહોંચવાનો સમય આગામી દિવસનાં સવારનાં 9 કલાકનો હશે.
પનવેલથી હજૂર સાહેબ નાંદેડ સ્પેશિયલ ટ્રેન 2 સપ્ટેમ્બર 2018થી 24 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે. આ સ્પેશિયલ ટ્રેન દર રવિવારનાં સવારનાં 10 કલાકે પનવેલથી ચાલશે અને આનો હજૂર સાહેબ નાંદેડ સુધી પહોંચવાનો સમય આગામી દિવસનાં સવારનો 5 કલાકનો હશે. રેલ્વેનાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સ્પેશિયલ ટ્રેનમાં આવી પ્રથમ, દ્રિતીય અને તૃતીય શ્રેણી સહિત 10 સ્લીપર અને 8 જનરલ ક્લાસનાં ડબ્બાઓ હશે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…