નવી દિલ્હી: રોહિંગ્યા મુસ્લિમને મ્યાંમાર મોકલવાની યોજના પર કેન્દ્ર સરકારે 16 પાનાનું સોગંદનામું સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું છે કે કેટલાક રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થિઓ પાકિસ્તાન સ્થિ આતંકી સંગઠનના સંપર્કમાં છે. આમ તેઓ દેશ વિરોધી કામ કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રિમમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું કે જમ્મુ, દિલ્હી, હૈદરાબાદ અને મેવાડમાં સક્રિય રોહિંગ્યા શરણાર્થીયોઓના આતંકી કેનેકશન હોવાની ગુપ્ત જાણકારી મળી છે. કેન્દ્રએ જણાવ્યું છે રોહિંગ્યા શરણાર્થીઓ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે.
જ્યારે રોહિંગ્યા મુસ્લિમો માનવ તસ્કરીમાં પણ સામેલ છે. તેઓ કોઇપણ દસ્તાવેજ વગર એજન્ટની મદદથી મ્યાંમાર સરહદ પાર કરી ભારત આવી ગયા છે અને તેઓએ અહી પાનકાર્ડ અને વોટર આઇડી કાર્ડ પણ ગેરકાયદે બનાવી લીધા છે. રોહિંગ્યા સમુદાય વિરુધ્ધ મ્યાંમારમાં શરૂ કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહીના કારણે હજારો મહિલાઓ, બાળકો અને પુરૂષો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…