રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે અનેક ફાયદા, જાણો શું છે તેનો મહિમા?
એકમુખી રુદ્રાક્ષ: એક મુખવાળા રુદ્રાક્ષ પરમ તત્ત્વનાં પ્રકાશક છે. તેને પરમ તત્ત્વની કામનાની સાથે ધારણ કરવા જોઈએ. સહજ જ ઈશ્વર-પ્રાપ્તિની શક્તિ એક મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી મેળવાય છે.
દ્વિમુખી રુદ્રાક્ષ: બે મુખવાળા રુદ્રાક્ષ…