અમદાવાદ : અમદાવાદમાં પૂતળા સળગાવવામાં આવ્યા અને ઠેરઠેર વિરોધ બાદ હાર્દિક પટેલે રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાત 26 જિલ્લા અને 38 તાલુકાનાં કન્વીનર જોડાયેલા છે.
જો તેમાંથી 10 કન્વીનર પણ મારો વિરોધ કરશે તો હું આંદોલન છોડી દઇશ.તેણે મેસેજમાં ઉલ્લેખ કર્યો હતો કે કન્વીનર્સ મારો વિરોધ નથી કરી રહ્યા તેઓ તો મને મજબુત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપનાં અમુક લોકો પૂતળા બાળે એનાથી મને કોઇ ફરક નથી પડતો. પરંતુ મને ચિંતા એ છે કે અમારી પહેલી લડાઇ સમાજ સામે જ છે.
જો કે આ મેસેજમાં હુંકાર કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દાંડી યાત્રા કોઇ પણ પરિસ્થિતીમાંથઇને જ રહેશે. જો કે તેણે ઉલ્લેખ કર્યો હતો કે મારા પરિવાર અને મિત્રોને વારંવાર પોલીસ દ્વારા ધમકીઓ મળી રહી છે. જો કે તેને કોઇ ધમકી નહી મળી હોવાનું તેણે જણાવ્યું હતું.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…