રાહુલનું ટ્વિટ: ભાજપવાળા પણ જાણે છે અમિત શાહની કુંડળી, સત્ય છોડશે નહીં
સર્વૌચ્ય અદાલતે ગુરૂવારે સીબીઆઈના વિશેષ જજ લોયાના કથિત રહસ્મય મોતમાં SITથી તપાસની માંગને રદ કરી દીધી છે. જજ લોયા સૌહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસની સંભાળી રહ્યા હતા. અરજીમાં કોઈ દમ ન હોવાની વાત કરી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જજ ખાનવિલકર અને…